માનવતા ગ્રુપ દ્વારા પહેલગામ આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

માનવતા ગ્રુપ દ્વારા પહેલગામ આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ માનવતા ગ્રુપ દ્વારા પહેલગામ આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા લોકોને શ્રદ્ધાંજલિ અર્પિત કરાઈ

ગાંધીધામ ટુડે, ન્યૂઝ : જમ્મુ કાશ્મીરના પહેલગામ મા આંતકવાદી હુમલામાં જીવ ગુમાવનારા ૨૬ લોકો ને માનવતા ગ્રુપ ચેરીટેબલ ટ્રસ્ટ, આદિપુર દ્વારા શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી.

માનવતા ગ્રુપ સંચાલિત સિલાઈ તાલીમ વર્ગ માં આ માટે સર્વ ધર્મ પ્રાર્થના સભા આયોજિત કરવામાં આવી હતી અને બે મિનિટનો મૌન પાડી મૃતકોને ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પિત કરવામાં આવી હતી .

માનવતા ગ્રુપના પ્રમુખ ગોવિંદ દનીચા તેમજ અલ્પા ગોસ્વામી એ આ નીંદનીય ઘટનાને સખત શબ્દોમાં વખોડી હતી. મૃતકોના પરિવારજનોને આવી પડેલ દુઃખની ઘડીમાં પરમ પૂજ્ય પરમાત્મા શક્તિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી.

Add a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *